You must be logged in to post a review.
Man no Malo (Moticharo 2)
by I.K. Vijaliwala
₹100.00
0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews) Description:
જીવન તરફ હકારાત્મક વલણ કેળવતા પુસ્તકોની આજકાલ બોલબાલા છે. જીવાયેલા જીવનમાંથી કશીક ચમક્રુતી ઉપવાસી તેમાંથી સરળ ભાષામાં બોધ સરવતા લખાણો વાચકોને શ્રદ્ધા અને નૈતિકતા તરફ પણ વાળે છે. વ્યવસાયે ડૉકતર આઈ. કે. વીજળીવાળાનું માત્ર ૭૬ પાનાંનું નાનકડું પુસ્તક ‘મનનો માળો’ આ દિશાનું મહત્વનું ઉમેરણ છે. ડૉ. વીજળીવાળાનું આ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘મોતીચારો’ ગયે વર્ષે પ્રગટ થયું પછી એક જ વર્ષમાં તેની છ આવૃત્તિ થઇ હતી. ‘મનનો માળો’ પણ એવી જ લોકપ્રિયતા હાંસલ કરી શકે તેવું બન્યું છે.
About The Author
Written By Dr I K Vijdivala
Reviews
There are no reviews yet.